-------------------------------------------------
(૧) ઋતુ - વસંત કોના મનોરથની ? - શ્રીસ્વામિનીજી
નિકુંજ - ૧ પોખરાજની ૨ પુષ્પલતામય
- સવારે સૂયોદયથી ચાર કલાક - વસંત ઋતુ
- ચરણઘાટી થી દંડવતી શિલા સુધીનૉ વિસ્તાર.
- પોખરાજની નિકુંજમાં - સ્નાન, સિંગાર, ગોપીવલ્લભ ભોગ
- પુષ્પલતામય નિકુંજમાં - દોલોત્સવ
---------------------------------------------------
(૨) ઋતુ - ગ્રીષ્મ કોના મનોરથની ? - શ્રીલલિતાજી
નિકુંજ - ૧ સોનામાં પન્નાજડિત ૨ પુષ્પલતામય
- સવારે સૂયોદય પછીના ચાર કલાકથી બીજા ચાર કલાક સુધી - ગ્રીષ્મ ઋતુ
દંડવતી શિલા થી માનસી ગંગા સુધીનૉ વિસ્તાર. - સોનામાં પન્નાજડિત ની નિકુંજમાં - રાજભોગ , પુષ્પલતામય નિકુંજમાં - ફુલમંડળી
---------------------------------------------------
(૩) ઋતુ - વષા કોના મનોરથની ? - શ્રી વિશાખાજી
નિકુંજ - ૧. સોનામાં માણેકજડિત ૨. પુષ્પલતામય
- સૂયાસ્તના ચાર કલાક પૂવેથી ચાર કલાક સુધી - વષા ઋતુ
- માનસી ગંગા થી શ્રીકુંડ સુધીનૉ વિસ્તાર.
- સોનામાં માણેકજડિત ની નિકુંજમાં - ઉત્થાપનભોગ , પુષ્પલતામય નિકુંજમાં - હિંડોળા
---------------------------------------------------
(૪) ઋતુ - શરદ કોના મનોરથની ? - શ્રી ચંદ્રાવલીજી
નિકુંજ - ૧. સોનામાં હીરાજડિત ૨. પુષ્પલતામય
- સૂયાસ્તથી ચાર કલાક સુધી - શરદ ઋતુ
- શ્રીકુંડ થી ચંદ્રસરોવર સુધીનૉ વિસ્તાર.
- હિરાજડિત નિકુંજમાં - શયનભોગ , પુષ્પલતામય નિકુંજમાં - રાસોત્સવ.
---------------------------------------------------
(૫) ઋતુ - હેમંત કોના મનોરથની ? - શ્રી યમુનાજી
નિકુંજ - ૧. લહેરીયાંદાર મીનાની ૨. પુષ્પલતામય
- સૂયાસ્ત પછીના ચાર કલાક થી ચાર કલાક સુધી - હેમંત ઋતુ
- ચંદ્રસરોવર થી આન્યોર સુધીનૉ વિસ્તાર.
- મીનાની નિકુંજમાં - અનોસરમાં કુનવારો , પુષ્પલતામય નિકુંજમાં - જાગરણ ઉત્સવ.
---------------------------------------------------
(૬) ઋતુ - શિશિર કોના મનોરથની ? - શ્રી ઠાકોરજી
નિકુંજ - ૧. નિલમણિની ૨. પુષ્પલતામય
- સૂયોદય પૂવેના ચાર કલાક - શિશિર ઋતુ
- આન્યોર થી ગોવિંદકુંડ સુધીનૉ વિસ્તાર.
- નિલમણિની નિકુંજમાં - મંગળભોગ , પુષ્પલતામય નિકુંજમાં - હોળીખેલ
---------------------------------------------------
આ દરેક દશૅન શ્રીઠાકોરજી દિવ્ય દષ્ટિ આપે તોજ થાય.