Monday, August 4, 2008

શ્રીગિરીરાજમાં છ ઋતુ અને બાર નિકુંજ

શ્રીગિરીરાજજી ની અંદર બાર નિકુંજમાં શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજી સદા બિરાજે છે. ત્યાં શિશિર, હેંમંત, વસંત, ગ્રિષ્મ, વષૅ।, અને શરદ એમ છ યે ઋતુઑ ઍકસાથે હોય છે - દરેક ઋતુઑને અનુરુપ બબ્બે નિકુંજો છે.
-------------------------------------------------

(૧) ઋતુ - વસંત કોના મનોરથની ? - શ્રીસ્વામિનીજી
નિકુંજ - પોખરાજની પુષ્પલતામય

  • સવારે સૂયોદયથી ચાર કલાક - વસંત ઋતુ
  • ચરણઘાટી થી દંડવતી શિલા સુધીનૉ વિસ્તાર.
  • પોખરાજની નિકુંજમાં - સ્નાન, સિંગાર, ગોપીવલ્લભ ભોગ
  • પુષ્પલતામય નિકુંજમાં - દોલોત્સવ

---------------------------------------------------

(૨) ઋતુ - ગ્રીષ્મ કોના મનોરથની ? - શ્રીલલિતાજી
નિકુંજ - ૧ સોનામાં પન્નાજડિત ૨ પુષ્પલતામય

  • સવારે સૂયોદય પછીના ચાર કલાકથી બીજા ચાર કલાક સુધી - ગ્રીષ્મ ઋતુ
    દંડવતી શિલા થી માનસી ગંગા સુધીનૉ વિસ્તાર.
  • સોનામાં પન્નાજડિત ની નિકુંજમાં - રાજભોગ , પુષ્પલતામય નિકુંજમાં - ફુલમંડળી

---------------------------------------------------

(૩) ઋતુ - વષા કોના મનોરથની ? - શ્રી વિશાખાજી
નિકુંજ - ૧. સોનામાં માણેકજડિત ૨. પુષ્પલતામય

  • સૂયાસ્તના ચાર કલાક પૂવેથી ચાર કલાક સુધી - વષા ઋતુ
  • માનસી ગંગા થી શ્રીકુંડ સુધીનૉ વિસ્તાર.
  • સોનામાં માણેકજડિત ની નિકુંજમાં - ઉત્થાપનભોગ , પુષ્પલતામય નિકુંજમાં - હિંડોળા

---------------------------------------------------

(૪) ઋતુ - શરદ કોના મનોરથની ? - શ્રી ચંદ્રાવલીજી
નિકુંજ - ૧. સોનામાં હીરાજડિત ૨. પુષ્પલતામય

  • સૂયાસ્તથી ચાર કલાક સુધી - શરદ ઋતુ
  • શ્રીકુંડ થી ચંદ્રસરોવર સુધીનૉ વિસ્તાર.
  • હિરાજડિત નિકુંજમાં - શયનભોગ , પુષ્પલતામય નિકુંજમાં - રાસોત્સવ.

---------------------------------------------------

(૫) ઋતુ - હેમંત કોના મનોરથની ? - શ્રી યમુનાજી
નિકુંજ - ૧. લહેરીયાંદાર મીનાની ૨. પુષ્પલતામય

  • સૂયાસ્ત પછીના ચાર કલાક થી ચાર કલાક સુધી - હેમંત ઋતુ
  • ચંદ્રસરોવર થી આન્યોર સુધીનૉ વિસ્તાર.
  • મીનાની નિકુંજમાં - અનોસરમાં કુનવારો , પુષ્પલતામય નિકુંજમાં - જાગરણ ઉત્સવ.

---------------------------------------------------

(૬) ઋતુ - શિશિર કોના મનોરથની ? - શ્રી ઠાકોરજી
નિકુંજ - ૧. નિલમણિની ૨. પુષ્પલતામય

  • સૂયોદય પૂવેના ચાર કલાક - શિશિર ઋતુ
  • આન્યોર થી ગોવિંદકુંડ સુધીનૉ વિસ્તાર.
  • નિલમણિની નિકુંજમાં - મંગળભોગ , પુષ્પલતામય નિકુંજમાં - હોળીખેલ

---------------------------------------------------

આ દરેક દશૅન શ્રીઠાકોરજી દિવ્ય દષ્ટિ આપે તોજ થાય.